Pages

શનિવાર, 5 જાન્યુઆરી, 2013

ગુણોત્સવ ૨૦૧૩


મિત્રો ગુણોત્સવ ૨૦૧૩ નું સ્વ મૂલ્યાંકન માર્ચ મહિનાના છેલ્લા
અઠવાડિયામાં કરવાનું રહેશે. એપ્રિલ મહિનાના પ્રથમ અઠવાડિયામાં અધિકારીઓ દ્વારા મૂલ્યાંકન કરવામાં આવશે.
 આ વખતે પેપરો OMR ટાઇપ હશે. બાકી નિયમો હતા એના એ જ રહેશે.
 
બનાસકાંઠામાં CRC ની ભરતી માટે સમાલાપ તારીખ ૧૦/૧/૨૦૧૧
નાં રોજ રાખવામાં આવેલ છે.        info-parvindhbhani

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો