પ્રોવિઝનલ મેરીટ યાદી વિદ્યાસહાયક ભરતીના ઉમેદવારો માટેની સૂચના (1) માર્કશીટના કુલ ગુણમાંથી મેળવેલ ગુણ ગણતરીમાં લેવામાં આવેલ છે. (2) વિદ્યાસહાયક ભરતી-2012-13ની તા.24/09/2012, તા.08/01/2013 અને તા.10/06/2013ની જાહેરાતમાં દર્શાવેલ શરતો મુજબ સામાજિક
અને શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારોનું તા.01/04/2012 થી તા.10/10/2012ના
સમયગાળામાં ઈસ્યુ થયેલ ક્રિમીલિયેર સર્ટી. ગ્રાહ્ય રાખવામાં આવશે. જેમણે
આ સમયગાળાનું ક્રિમીલિયેર સર્ટી. રજૂ ન કરેલ હોય તેમણે ક્ષતિ સુધારણામાં આ
ક્રિમીલિયેર સર્ટી. રજૂ કરી સુધારો કરાવી લેવો. આ સમયગાળા સિવાયના અન્ય
સમયગાળાના ક્રિમિલિયેર સર્ટી. ગ્રાહ્ય રહેશે નહીં અને તેવા ઉમેદવાર સામાજિક
અને શૈક્ષણિક પછાત વર્ગ કેટેગરીને બદલે જનરલ કેટેગરીમાં ગણવામાં આવશે. ૧૦/૧૦/૨૦૧૨ પછી પાસ કરેલ પરીક્ષાના ગુણ માન્ય ગણાશે નહિ.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો