DIGITAL EDUCATION

પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે બનાસકાંઠા ની સામાજિક વિજ્ઞાન વિષય ની નંબર -૧ વેબસાઈટ(ATAULLA UMATIYA)


Reviewed by UMATIYA ATAULLA on 07:43 AM Rating: 5
AHEMDABAD DISTRICT.Bdli camp 9,10,12-7-2013
vadhghat camp.
10-7- vadhghat
dholka (sthal-diet)
16-7 Aantarik
citi Daskoy dandhuka barvala r
17-7 Aantarik badali.
sanand,bavla,dh olka,viramgam,d
etroj, mandal,(ta.panc hayat hall
sanand)
20-7 jilla taluka fer
aras-paras (diet)
21-7 jillano
janaral camp (diet) (samay 10 thi
Reviewed by UMATIYA ATAULLA on 05:31 AM Rating: 5

Reviewed by UMATIYA ATAULLA on 05:22 AM Rating: 5
Baroda: Badali Camp Date…
:Vadh-Ghat: (9/7 to 11/7,)
9/7/13 Kwat, Pavi jetpur, Udepur , Naswadi,.
10/7/13 Sankheda, Dabhoi, Karajan, Shinor.
11/7/13 Padara, Vadodara, Savali, Vaghodia.
:Antarik Taluka: (16/7 to 18/7)
16/7/13 Padara, Vadodara, Savali, Vaghodia.
17/7/13 Sankheda, Dabhoi, Karajan, Shinor.
18/7/13 Kwat, Pavi jetpur, Udepur , Naswadi,
20/7/13 Janaral camp.
22/7/13 Jilla Fer
Info by: Pavi jetpur Taluka Ghatak Sang Maha Mantri.
Note: aa date ma kadach ferfar thai sake.
Reviewed by UMATIYA ATAULLA on 09:39 AM Rating: 5
*Katch jilla badli cemp*
>> 2-7-13 over setap
mandvi, abdasa, lakhapat, nakhatana, bhuj
>> 3-7-13 over setap
anjar, rapar, bhachau, gandhidham
>> 5-7-13 taluka fer
bhuj
>> 6-7-13 taluka fer
rapar
>> 7-7-13 taluka fer
bhachau
>> 8-7-13 taluka fer
mundra, mandvi
>> 12-7-13 taluka fer
gandhidham, ajnjar
>> 13-7-13 taluka fer
nakhatarana, lakhapat, abhdasa
>> 17-7-13 genrel camp
mandvi, abda, lakhpat, nakhtar, mundra, bhuj,
>> 18-7-13 genrel cemp
rapar, bhachau, gandhidham, anjar,
>> 19-7-13 jilla fer..
Reviewed by UMATIYA ATAULLA on 05:38 AM Rating: 5

Reviewed by UMATIYA ATAULLA on 04:49 AM Rating: 5
*PATAN JILLA BDLI CAMP*
>>3-7-2013 : O.P
>>5-7-2013 : 1 THI 5
>>6-7-2013 : 1 THI 5 GENERAL
>>16-7-2013 : 6 TO 8 -MATHS,SS
>>18-7-2013 : 6 THI 8 - LANGUAGE
>>20-7-2013: 6 THI 8 -GENERALCAMP.
info: Bhavesh Suthar
Reviewed by UMATIYA ATAULLA on 09:52 AM Rating: 5
KHEDA JILLI BADLI CAMP
>>9-7-13-nadiad -taluka shala
uttarsanda
>>12-7-13- matar & kheda-
kanya shala kheda
>>15-7-13- mahemadabad-shi
kshakbhavan
>>16-7-13-thashara- mukhya
kumarshala, dakor
>>17-7-13- balasinor & virpur-
talukashala,virpur
>>18-7-13- kapadvanj- mukhya
kanya shala
>>19-7-13- mahudha & kathlal-
talukashala kathlal
>>22-7-13 general camp
1 to 5-9.00 vage &
6 to 8 10.00 vage- uttarsanda
>>23-7-13 jilla aras paras
1 to 5- 9.00 am &
6 to 8-10.00 am- pij kumar shala
Reviewed by UMATIYA ATAULLA on 09:51 AM Rating: 5

rajkot july camp first on my blog
6 to11 op
13 1to7 taluka
14 upper bhasa and matha sci
15 samajik and all arasparas
16 upper general
19 jillafer only upper.
Reviewed by UMATIYA ATAULLA on 09:50 AM Rating: 5

Junagadh Jilla Badli Camp Karyakram 2013. info-vivek joshi


Junagadh Jilla Badli Camp Karyakram 2013. info-vivek joshi Junagadh Jilla Badli Camp Karyakram 2013. info-vivek joshi Reviewed by UMATIYA ATAULLA on 06:14 AM Rating: 5

વિદ્યાસહાયક ભરતી -2012/13 કામચલાઉ મેરીટ યાદી

Good news
Merit list declared

પ્રોવિઝનલ મેરીટ યાદી  વિદ્યાસહાયક ભરતીના ઉમેદવારો માટેની સૂચના
(1) માર્કશીટના કુલ ગુણમાંથી મેળવેલ ગુણ ગણતરીમાં લેવામાં આવેલ છે.
(2) વિદ્યાસહાયક ભરતી-2012-13ની તા.24/09/2012, તા.08/01/2013 અને તા.10/06/2013ની જાહેરાતમાં દર્શાવેલ શરતો મુજબ
સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારોનું તા.01/04/2012 થી તા.10/10/2012ના સમયગાળામાં ઈસ્યુ થયેલ ક્રિમીલિયેર સર્ટી. ગ્રાહ્ય રાખવામાં આવશે.
જેમણે આ સમયગાળાનું ક્રિમીલિયેર સર્ટી. રજૂ ન કરેલ હોય તેમણે ક્ષતિ સુધારણામાં આ ક્રિમીલિયેર સર્ટી. રજૂ કરી સુધારો કરાવી લેવો. આ સમયગાળા સિવાયના અન્ય સમયગાળાના ક્રિમિલિયેર સર્ટી. ગ્રાહ્ય રહેશે નહીં અને તેવા ઉમેદવાર સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ કેટેગરીને બદલે જનરલ કેટેગરીમાં ગણવામાં આવશે.
૧૦/૧૦/૨૦૧૨ પછી પાસ કરેલ પરીક્ષાના ગુણ માન્ય ગણાશે નહિ.

Click here for Merit list

Reviewed by UMATIYA ATAULLA on 05:05 AM Rating: 5

Reviewed by UMATIYA ATAULLA on 05:00 AM Rating: 5
Reviewed by UMATIYA ATAULLA on 06:54 AM Rating: 5

Reviewed by UMATIYA ATAULLA on 02:49 AM Rating: 5

Good news...good news Badli kemp ni sixak sangh ni rajuvat ne many rakhai se...aaj sanje pripatr pan jaher thay tevi sakytao se.....kemp ni date 1-7-2013 to 20-7-2013 sudhi ni rahese... Aa tarikho ma tamam prakasr na kemp thase.... Vikalkemp ne pahelu pradhany aapva ma aavse...

Good news...good news Badli kemp ni sixak sangh ni rajuvat ne many rakhai se...aaj sanje pripatr pan jaher thay tevi sakytao se.....kemp ni date 1-7-2013 to 20-7-2013 sudhi ni rahese... Aa tarikho ma tamam prakasr na kemp thase.... Vikalkemp ne pahelu pradhany aapva ma aavse... Good news...good news Badli kemp ni sixak sangh ni rajuvat ne many rakhai se...aaj sanje pripatr pan jaher thay tevi sakytao se.....kemp ni date 1-7-2013 to 20-7-2013 sudhi ni rahese... Aa tarikho ma tamam prakasr na kemp thase.... Vikalkemp ne pahelu pradhany aapva ma aavse... Reviewed by UMATIYA ATAULLA on 02:42 AM Rating: 5
મહેસાણા જિલ્લામાં ધો.૬થી ૮માં ૬૮પ શિક્ષકોની ઘટ
જિલ્લામાં શિક્ષકો વિના પ્રાથમિક શિક્ષણ બન્યું 'ભારરૂપ’
બાળકના ઘડતર માટે પ્રાથમિક શિક્ષણને પાયારૂપ માનવામાં આવેછે. પરંતુ આજે પ્રાથમિક શિક્ષણ સામે સવાલ ખડા થયા છે. પુરતા શિક્ષકો વિના ઉચ્ચ પ્રાથમિક વિભાગના બાળકોનું ભણતર અટવાઇ રહ્યું છે. ધો.૮ને પ્રાથમિક શિક્ષણમાં સમાવી તો લેવાયું છે પરંતુ પુરતા શિક્ષકો હજુ મુકાયા નથી. જિલ્લામાં ધો.૬થી૮માં અંદાજે ૬૮પ જેટલા શિક્ષકોની નોંધપાત્ર ઘટ હોવાનું બહાર આવ્યું છે.
શિક્ષકોની ઘટને લીધે પ્રાથમિક શાળાને તાળાબંધી કરવાનો કુકસ ગામનો કિસ્સો તાજો જ છે. શિક્ષકો વિના બાળકોનું ભણતર અટવાતું હોવાથી રોષે ભરાયેલા ગામલોકોએ મંગળવારે શાળાના મુખ્ય પ્રવેશ દ્વારને તાળુ મારી દીધું હતું. આ ઘટનાને પગલે શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે ત્યાં ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત ૯૮૭ જેટલી પ્રાથમિક શાળાઓમાં ૭પ૩૪ જેટલા શિક્ષકો ફરજ બજાવી રહ્યા છે. પરંતુ મંજૂર મહેકમની સામે ૬૧૦ જેટલા શિક્ષકોની ઘટ વરતાઇ રહી છે. જેમાં સૌથી ખરાબ હાલત ધો.૬થી૮ના ઉચ્ચ પ્રાથમિક વિભાગની છે.
રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત વર્ષ ૨૦૧૦-૧૧થી અત્યારસુધી તબક્કાવાર ૬પ૨ જેટલી પ્રાથમિક શાળાઓમાં ધો.૮ શરૂ કરવામાં આવ્યું છે. પરંતુ હજુ સુધી પુરતા શિક્ષકો નથી મુકાયા,હજુ ૬૮પ જેટલા શિક્ષકોની ઘટ છે. ધો.૬થી૮માં ૨૯૪૪ શિક્ષકોનું મહેકમ મંજૂર થયેલ છે. જેની સામે ૨૨પ૯ શિક્ષકો ફરજ બજાવી રહ્યા છે. શિક્ષકોની ઘટને લીધે શિક્ષણકાર્ય પર માઠી અસર પડી રહી છે. છતાં તંત્ર દ્વારા 'સબ સલામત હૈ’ગાણાં ગવાઇ રહ્યાં છે.
Reviewed by UMATIYA ATAULLA on 03:50 AM Rating: 5

Reviewed by UMATIYA ATAULLA on 03:49 AM Rating: 5
BREAKING NEWS FOR FOR VIKALP
CAMP

TAMAM DPEO AE NIYAMAKSHREE NE
RAJUAAT KARI K TAMAM DISTRICT
MA OVER SETUP GHATADVA MATE
PAHELA BADHANE UPER VIBHAG( STD
6 TO 8 ) MA JAVA MATE FARI EK VAR
VIKALP CAMP NU AYOJAN KARVU
JOIYE.
VIKALP CAMP NI PURI SHAKYATAO
CHHE MITRO!
Reviewed by UMATIYA ATAULLA on 05:42 PM Rating: 5

ઉચ્ચતર પ્રાથમિક શાળાઓમાં કૌશલ્ય વર્ધન કેન્દ્રોના માધ્યમથી વ્યાવસાયિક અભ્યાસક્રમો શરૂ કરવા બાબતની મીટીંગ

ઉચ્ચતર પ્રાથમિક શાળાઓમાં કૌશલ્ય વર્ધન કેન્દ્રોના માધ્યમથી વ્યાવસાયિક અભ્યાસક્રમો શરૂ કરવા બાબતની મીટીંગ પ્રતિ, કો-ઓર્ડીનેટરશ્રી, કૌશલ્ય વર્ધન કેન્દ્ર તા-૦૧-૦૬-૨૦૧૩ ના રોજ માનનીય મુખ્ય મંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને મળેલ મીટીંગમાં નક્કી થયા મુજબ રાજ્યની પ્રાથમિક શાળાઓ ખાતે વ્યાવસાયિક અભ્યાસક્રમો નજીકના કૌશલ્ય વર્ધન કેન્દ્રોની મદદથી શરૂ કરવાના રહે છે. પ્રાથમિક તબક્કે કમિશનર રોજગાર અને તાલીમ ની કચેરી તથા પ્રાથમિક શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથેની તબક્કાવાર બેઠકોમાં નક્કી થયા મુજબ રાજ્યની ૫૦૦ ઉચ્ચતર પ્રાથમિક શાળાઓમાં આ વ્યાવસાયિક અભ્યાસક્રમો પૈકી હાલમાં લાઈફ સ્કીલ તેમજ eMPOWERનાં અભ્યાસક્રમો શરૂ કરવાના રહે છે. શ્રમ અને રોજગાર વિભાગ હસ્તકના કમિશનર રોજગાર અને તાલીમ તળે ચાલતા કૌશલ્ય વર્ધન કેન્દ્રની ભુમિકા આ Edu-Skill તાલીમ કાર્યક્રમ માટે મેન્ટર (માર્ગદર્શક) તરીકેની રહેશે. જ્યારે સમગ્ર તાલીમ કાર્યક્રમનું અમલીકરણ પ્રાથમિક શિક્ષણ વિભાગ હસ્તકના સર્વ શિક્ષા અભિયાન દ્વારા કરાવવાનું રહેશે. જે તે કૌશલ્ય વર્ધન કેન્દ્રની નજીકની ઉચ્ચતર પ્રાથમિક શાળાઓએ પરસ્પર સંપર્કમાં રહીને લાઇફ સ્કીલ તથા eMPOWER ના અભ્યાસક્રમો શરૂ કરવાના થાય છે.હાલમાં કૌશલ્ય વર્ધન કેન્દ્રમાં આઉટસોર્સીંગ ફેકલ્ટી દ્વારા તાલીમ આપવામાં આવે છે. તે મુજબ ૫00 ઉચ્ચતર પ્રાથમિક શાળામાં પણ કૌશલ્ય વર્ધન કેન્દ્ર ખાતેથી ટ્રેનર પુરાપાડવાનું આયોજન છે. તા-૧૩,૧૪,૧૫ જુન દરમિયાન શાળા પ્રવેશોત્સવ દરમિયાન માનનીય મુખ્ય મંત્રીશ્રી , માનનીય મંત્રીશ્રીઓ, ,માનનીય ધારાસભ્યશ્રીઓ તેમજ ઉચ્ચ અધિકારીશ્રીઓ સહિતના મહાનુભાવોની મુલાકાત સમયે લાઇફ સ્કીલ તથા eMPOWER ના અભ્યાસક્રમોનુ ઉદઘાટન કરવાનુ આયોજન છે જે માટે માનનીય કમિશનરશ્રીના અધ્યક્ષસ્થાને રાજ્યનાતમામ કૌશલ્ય વર્ધન કેન્દ્રોના કો-ઓર્ડીનેટરની મીટીંગ તા.૧૦-૦૬-૨૦૧૩ ના રોજ રાખેલ છે. જેનું સ્થળ તથા સમય હવે પછી જણાવવામાં આવશે. હાલમાં તમારીકક્ષાએથી નીચે મુજબની કામગીરી કરવાનીરહે છે. ૧. કુલ ૫૦૦ શાળાઓ કે જ્યાં પ્રાથમિક તબક્કામાં લાઇફ સ્કીલ તથા eMPOWER ની તાલીમ શરૂ કરવાની છે તે શાળાઓની યાદી તેના શાળા કક્ષાએથી સંકલન કરનાર કો-ઓર્ડીનેટરની યાદી તથા જે તે શાળાને કયા કેવીકે સાથે સંલગ્ન છે તેની યાદી દર્શાવતું પત્રક આ સાથે સામેલ છે. ૨. પસંદ કરવામાં આવેલ પ્રાથમિક શાળાનીમુલાકાત લેવાની રહેશે. ઇન્ટરનેટની સુવિધા સહિતના ૧૦ કોમ્પ્યુટર વર્કીંગકન્ડીશનમાં છે કે નહી તથાeMPOWER ની તાલીમ માટે યોગ્ય છે કે કેમ ? ૩. જરૂરી ઇન્ટરનેટ તથા લેનની માળખાકીયસુવિધા ઉપલબ્ધ છે કે કેમ ? ૪. જે તે પ્રાથમિક શાળા ખાતેથી લાઇફ સ્કીલ અભ્યાસક્રમ માટેની સગવડ તેમજ અત્રેથી કોર્ષનુ બાસ્કેટ (ગૃપ ઓફ ટ્રેડ) બનાવેલ છે તેમાં કોઇ સુધારા વધારા હોય તો તેની વિગતો ૫. eMPOWER તાલીમ કાર્યક્રમ ચલાવવામાટે પ્રાથમિક શાળા ખાતે સવારે ૧૧ થી ૧ તેમજ સાંજે ૩ થી ૫ તેવા બે સ્લોટ્માં બે બેચ રહેશે. આ અમલીકરણથી સદર ૪૦ કલાકનો અભ્યાસક્રમ ૧૦ તાલીમાર્થીઓ લેખે દૈનિક બે બેચ ગણતાં તાલીમ કામકાજના ૨૦ દિવસમાં ૨૦ તાલીમાર્થીઓને તાલીમ આપવાની રહેશે. જેથી માસિક ૧ શાળા દીઠ ૨૦ વિદ્યાર્થીઓતાલીમ લઈ શકશે. તે પ્રકારનુ આયોજન પ્રાથમિક શિક્ષણ વિભાગ સાથે મળી કરેલ છે જે બાબતે જરૂરી સુચનો અથવા પોતાનીઅનુકુળતા મુજબ પણ મોડ્યુલ ગોઠવી શકશે જે અંગેની વિગતો લાવવાની રહેશે. ૬. સદર તાલીમ કાર્યક્રમના અમલીકરણ અંગે અન્ય સુચનો Thanking You, KVK Branch Commissionerateof Employment and Training, Block No 1 Third Floor Dr. Jivraj Mehta Bhavan, Gandhinagar 382010 kvkadtdet@gmail.com http:// www.talimrojgar. org/
Reviewed by UMATIYA ATAULLA on 08:23 AM Rating: 5

Transportation ni online entry karva babat


Transportation ni online entry karva babat Transportation ni online entry karva babat Reviewed by UMATIYA ATAULLA on 08:19 AM Rating: 5
BREAKING NEWS.......
GUJARAT PRIMARY SCHOOL NATAMAM HEAD TEACHERS (HTAT AND NONE HTAT ALL) E RTI-GUJARAT NI WEB UPAR POTANI INFO MUKAVANI CHHE. JEMA POTANU NAME DESIGNATION ANE CONTACT TEMAJ EMAIL ANE ANY INFO ONLINE MUKAVANI CHHE.
JEMA EK FORM BHARVANU CHHE.TEMAJ YEAR DARMYAN TAME KETLI RTI ANTARGAT INFO API KETLA CHALAN BHARAVYA ANE KETLI VIGAT APIE BADHU SUBMIT KARVANU CHHE....

* ema nicheni web open kari EDUCATION DEPARTMENT SELECT KARI DISTRICT UPAR SELECT KARI DISTRICT MATRA GANDHINAGAR RAKHI PUBLIC AUTHORITY MA DIRECTOR OF PRIMARY EDUCATION SELECT KARI PASSWORD "rtiupd38" nakhi UPDATE P.I.O LIST MA UPDATE KARAVNI CHHE TAMAM INFO....
..
Reviewed by UMATIYA ATAULLA on 08:08 AM Rating: 5

વિદ્યાસહાયક ભરતી-૨૦૧૨-૧૩ સંભવિત કાર્યક્રમ


વિદ્યાસહાયક ભરતી-૨૦૧૨-૧૩ સંભવિત કાર્યક્રમ વિદ્યાસહાયક ભરતી-૨૦૧૨-૧૩ સંભવિત કાર્યક્રમ Reviewed by UMATIYA ATAULLA on 03:43 AM Rating: 5

ધો.૧ થી૫માં પ્રાથમિક શિક્ષકોની ભરતી નહીં કરાતા નામદાર હાઈકોર્ટ સમક્ષ શિક્ષકોનો ઘા

ધો.૧ થી૫માં છેલ્લા ચાર વર્ષથી પીટીસી ઉમેદવારોની ભરતી થતી નથીતેમજ એક વરસથી ટેટની પરીક્ષા આપેલ હોવા છતાં શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શિક્ષકોની ભરતી નહીં કરાતા નામદાર હાઈકોર્ટ સમક્ષ શિક્ષકોએ ઘા નાખ્યો છે. બનાસકાંઠા, મહેસાણા તથા સાબરકાંઠાના પ્રાથમિક શિક્ષણના શિક્ષકોએ અગાઉ ડાયરેક્ટર ઓફ પ્રાઈમરી એજ્યુકેશન તેમ જ રાજ્યના શિક્ષણ મંત્રી સમક્ષ રજૂઆત કરેલ હતી કે, પ્રાથમિક વિભાગમાં શિક્ષકની ભરતી છેલ્લા ચાર વરસથી કરવામાં આવેલ નથી તેમ જ ટેટની પરીક્ષા પાસ કર્યાને એક વરસ વીતી ગયેલ હોવા છતાં તેમને કોઈ નિમણુંકનો હૂકમ આપવામાં આવેલ નથી. આ રજૂઆતના અનુસંધાનમાં સક્ષમ વહીવટીતંત્ર દ્વારા શિક્ષકોએ કરેલી કોઈ જ રજૂઆતનો કોઈ જ પ્રત્યુત્તર નહી મળતા આખરે તેઓ કંટાળીને નામદાર હાઈકોર્ટ સમક્ષ વિશેષ દીવાની અરજી નંબર ૬૬૫૬/૨૦૧૩ની કરવી પડેલ. જેમાં, તેઓની મુખ્ય રજૂઆત હતી કે, પી.ટી.સી. ઉત્તિર્ણ થયેલ ઉમેદવારોએ લોઅર લેવલ પાર્ટ-૧ ટેટની પરીક્ષા પણ પાસ કરેલ છે. જે પરીક્ષામાં અંદાજે ૧૨૭૦૦૦ ઉમેદવારો બેઠેલા. જેમાંથી ફક્ત ૪૦૨૯ ઉમેદવારો ઉત્તિર્ણ થયેલ હતા. જે બતાવે છે કે, ટેટની પરીક્ષા કેટલી બધી અધરી છે. આ ઉપરાંત, તેઓની મુખ્ય રજૂઆત હતી કે, સમગ્ર રાજ્યમાં ૫૦૦૦ કરતા પણ વધારે સંખ્યામાં પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે શિક્ષકોની જગ્યા ખાલી પડેલ છે તેમ છતાં, રાજ્ય સરકાર દ્વારા સક્ષમ લાયકાત ધરાવતા ઉમેદવારો હોવા છતાં છેલ્લા ચાર વરસ ઉપરાંતથી પ્રાથમિક શિક્ષકોની ભરતી કરવામાં આવતી નથી. આ સંજોગોમાં અરજદારોએ તા.૪-૨-૨૦૧૩નાં રોજ સક્ષમ અધિકારી સમક્ષ રજૂઆત કરેલ છે અને જેના અનુસંધાનમાં રાજ્ય સરકારે કશો જ પ્રત્યુતર આપેલ નથી. તેના બદલે સમગ્ર પ્રશ્નો ફરીથી રાજ્ય સરકાર વિચારણામાં લે અને યોગ્ય નિર્ણય કરીને અરજદારોના ભરતી અંગેની કાર્યવાહીને આગળ ધપાવે તેવી અરજદારોની માંગણી છે. બંને પક્ષકારોની દલીલો સાંભળીને નામદાર હાઈકોર્ટ જજ કે.એમ.ઠાકરે અરજદારોએ કરેલ રજૂઆત સાંભળીને પ્રિન્સિપાલ સેક્રેટરી, શિક્ષણ વિભાગ તેમ જ ડાયરેક્ટર ઓફ પ્રાઈમરી એજ્યુકેશન, રાજ્ય સરકાર, ગાંધીનગરનાંઓને ત્રણ મહિનામાં નિર્ણય કરવા માટેનો હુકમ કરેલ છે. જેના અનુસંધાનમાં અરજદારોએ સક્ષમ અધિકારીઓ સમક્ષ નામદાર હાઈકોર્ટના હૂકમ મુજબ ફરીથી રજૂઆતની કાર્યવાહી કરેલ છે. અરજદારો તરફે વિ.વ.પી.જે.યાજ્ઞિાક હાજર રહ્યા હતા
Reviewed by UMATIYA ATAULLA on 03:11 AM Rating: 5

પ્રજ્ઞાચક્ષ­ુઓને નિમણૂકો ન અપાતાં કન્ટેમ્પ્ટ રિટ

પ્રજ્ઞાચક્ષ­ુઓને નિમણૂકો ન અપાતાં કન્ટેમ્પ્ટ રિટ લાયકાત ધરાવતા પ્રજ્ઞાચક્ષુ ઉમેદવારોને હાઇકોર્ટના હુકમ છતાં વિદ્યાસહાયક તરીકે નિમણૂંકો નહી અપાતા નારાજ પ્રજ્ઞાચક્ષુ ઉમેદવારો તરફથી હાઇકોર્ટની ખંડપીઠ સમક્ષ કન્ટેમ્પ્ટ પીટીશન દાખલ કરવામાં આવી છે. જસ્ટિસ જયંત પટેલ અને જસ્ટિસ ઝેડ.કે.સૈય્યદની­ ખંડપીઠે સીંગલ જજના ચુકાદાનો અમલ કરવા અથવા તો આ મામલે જરૂરી ખુલાસો કરવા શિક્ષણવિભાગના પ્રિન્સીપાલ સેક્રેટરીને તા.૨૦મી જૂને અદાલત સમક્ષ હાજર રાખવા રાજય સરકારને નિર્દેશ કર્યો છે. ખંડપીઠે પોતાના હુકમમાં સ્પષ્ટ જણાવ્યું હતુંકે,સીંગલ જજના ચુકાદાનું પાલન કરવાની રાજય સરકારની ફરજ છે. હાઇકોર્ટના આ વલણ બાદ ૨૦૧૦-૨૦૧૧ના લાયકાત ધરાવતા પ્રજ્ઞાચક્ષુ ઉમેદવારોને વિદ્યાસહાયક તરીકેની નિમણૂંક મળવાની સંભાવના છે. *.ચુકાદાનો અમલ કરવાની સરકારની ફરજ છે: હાઇકોર્ટ સરકાર દ્વારા તા.૧૨-૨-૨૦૧૩નું­ જે જાહેરનામું બહાર પાડયું છે,તે સીંગલ જજના ચુકાદા પછી બહાર પડાયું છે અને તેથી તે ભવિષ્યની અસરથી લાગુ પડી શકે પરંતુ સીંગલ જજના ચુકાદાને નિરર્થક ઠરાવી શકતું નથી. અરજદાર અકબરી કૌશિક હંસરાજભાઇ તથા અન્ય પ્રજ્ઞાચક્ષુ ઉમેદવારો દ્વારા કરાયેલી કન્ટેમ્પ્ટ પીટીશનમાં એડવોકેટ કૌશિક.બી.પૂજારા­એ જણાવ્યું હતું કે,અરજદાર ઉમેદવારોએ ૨૦૧૦ અને ૨૦૧૧ની વિદ્યાસહાયકોનીભ­રતીમાં ભાષાના શિક્ષક માટે એપ્લાય કર્યું હતું અને તેઓ યોગ્ય લાયકાત ધરાવતા હોવાથી મેરિટમાં સમાવેશ પામ્યા હતા. પરંતુ તેઓ સો ટકા બ્લાઇન્ડ હોવાના કારણસર સરકારે તેઓનેનિમણૂંક આપવાનો ઇનકાર કર્યો હતો. સરકારનો આ નિર્ણય પર્સન વીથ ડીસેબીલીટીઝ એકટની ત્રણ ટકા અનામતની જોગવાઇઓ તેમ જ કેન્દ્ર સરકારનાજાહેરનામ­ાની વિરૂધ્ધનો અને ગેરબંધારણીય હોઇ અરજદારોએ સીંગલ જજ સમક્ષ રિટ કરી હતી. જેમાં જસ્ટિસ અનંત એસ.દવેએ તા.૧-૧૧-૨૦૧૨ના રોજ અરજદારોનીલાયકાત તપાસી પસંદગીયાદીમાંસુ­ધારો કરી તેઓને નિમણૂંક આપવા અંગે આઠ સપ્તાહમાં નિર્ણય લેવા રાજય સરકારને હુકમ કર્યો હતો. આ હુકમ છતાં સરકારે હજુ સુધી અરજદારોને નિમણૂંકો આપી નથી. અરજદારપક્ષ તરફથી જણાવ્યું કે,સરકારેતા.૧૨-૨-૧૩ના રોજ નવું જાહેરનામું જારી કરી સો ટકા બ્લાઇન્ડ પીપલને માત્ર મ્યુઝિક ટીચર તરીકે જ લાયક ગણવાઅને વિદ્યાસહાયકની ભરતીમાંથી બાકાત કરતો નિર્ણય કર્યો છે પરંતુ અરજદારો તો,૨૦૧૦-૧૧ની ભરતીપ્રક્રિયાવા­ળા ઉમેદવારો છે,તેઓને ૨૦૧૩નું જાહેરનામું કેવી રીતે લાગુ પડી શકે?, વળી,સીંગલ જજનો ચુકાદો પણ જાહેરનામા પહેલાનો છે તેથી જાહેરનામું અરજદારોના કિસ્સામાં લાગુ પડી શકે નહી. હાઇકોર્ટની ખંડપીઠે આ દલીલો ગ્રાહ્ય રાખ્યા બાદ તા.૨૦મીએ સરકારને આ મામલે ખુલાસો કરવા નિર્દેશ કર્યો હતો.
Reviewed by UMATIYA ATAULLA on 03:18 AM Rating: 5

BADLI CAMP

Good news.. Badlikemp 25-6-2013 to 28-6-2013 ni aaspas yoja se..tevipure puri sakytao.... Info by Mahesh chaudhary
Reviewed by UMATIYA ATAULLA on 06:20 PM Rating: 5
સરકારી પ્રાથમિક શાળાઓમાં હવે ઇંગ્લિશ મીડિયમ શરૂ થશે****
ગુજરાતમાં સરકારી પ્રાથમિક શાળાઓમાં હવે ઈંગ્લિશ મિડિયમથી શિક્ષણ આપવાનો રાજ્ય સરકારે સૈધ્ધાંતિકપણે સ્વીકાર કર્યો છે. બદલાયેલા સમયમાં અંગ્રેજી માધ્યમના વધેલા ક્રેઝને ધ્યાને રાખીને રાજ્યના શિક્ષણ વિભાગે આ દિશામાં આગળ વધવાનુ નક્કી કર્યું છે.
ચાલુ શૈક્ષણિક વર્ષમાં પર્યાવરણની જાગૃતિ માટે રાજ્યમાં ૧૦ ગ્રીન કોન્સેપ્ટ સ્કૂલનું નિર્માણ કરવામાં આવશે. પ્રત્યેક તાલુકાઓમાં એક સરકારી શાળાને ' સ્માર્ટ સ્કૂલ' બનાવવાનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ થશે. પ્રાથમિક શિક્ષણ વિભાગના સત્તાવાર સૂત્રોમાંથી મળતી વિગતો અનુસાર આ વખતે શાળાપ્રવેશોત્સવમાં ધાર્મિક , સામાજિક સંગઠનોનેજોડવામાં આવ્યા છે. જે કાર્યકરો જે સ્કૂલમાં બાળકોને પ્રવેશ અપાવશે તે સ્કૂલમાં વર્ષ દરમિયાન શિક્ષણ અને શાળાકીય વ્યવસ્થાથી લઈને બાળકોના સામાજિક ઘડતરનું પણ ધ્યાન રાખશે. આ અભિયાનમાં અગાઉ આઈએએસ અનેઆઈપીએસ અધિકારીઓએ પણ શાળા દત્તક લઈ ચૂક્યા છે. આ નવા અભિગમને આધારે રાજ્યના ૨૨૮ તાલુકામાં આવનારા એક વર્ષ દરમિયાન ઓછામાં ઓછી એક સરકારી પ્રાથમિક શાળાને સ્માર્ટ સ્કૂલમાં પરિર્વિતત કરીને આગળ વધવાનો સરકારનો લક્ષ્યાંક છે.
'' અમદાવાદ, રાજકોટ, જામનગર, વડોદરા જેવા શહેરોમાં નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સરકારી શાળાઓમાં અંગ્રેજી માધ્યમથી અભ્યાસ માટેની માગણીઓ આવી છે. પહેલા તબક્કે ૩૦ શાળાઓમાં વિદ્યાર્થીઓ ઉપલબ્ધ થયેથી અંગ્રેજી માધ્યમથી શિક્ષણનો આરંભ કરવા આગળ વધી રહ્યા છીયે ''
- પ્રો. વસુબહેન ત્રિવેદી શિક્ષણ રાજ્યમંત્રી
Reviewed by UMATIYA ATAULLA on 05:24 AM Rating: 5
Reviewed by UMATIYA ATAULLA on 06:24 AM Rating: 5
Reviewed by UMATIYA ATAULLA on 03:48 AM Rating: 5

ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષણ સહાયક (સરકારી શાળા) મેરીટ યાદી


ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષણ સહાયક (સરકારી શાળા) મેરીટ યાદી 

સુચના:
 ૧) તા. ૧૩.૬.૨૦૧૩ સુધીમાં ઉમેદવારોએ આ સાથે રજુ કરેલ એફીડેવીટ કરવાનું રહેશે. (ગુજરાતી/અંગ્રેજી નકલ)
૨) તા. ૧૪.૬.૨૦૧૩ થી ૨૦.૬.૨૦૧૩ સુધીમાં ઉમેદવારોએ ઓનલાઈન જિલ્લાનો વિકલ્પ આપવાનો રહેશે.

મેરીટ યાદી (Subject wise)

પ્રતીક્ષા યાદી

For more Details click here...................

Reviewed by UMATIYA ATAULLA on 09:21 AM Rating: 5

પ્રજ્ઞા અભિગમ અંતર્ગત વિવિધ કામગીરી પૂર્ણ કરવાનો પરિપત્ર .

https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjbdQ_gB3PDnoohpeTxI-panB6enuUFrGopucxujcJCTRT8wrgko6mqYf12D8j8g_RqBfnDfzFCaK88lByVQhbpA8cmn2e5lokw4jAkDb2uvnBQI8hjcZ3SE5f6qPKkQXVyh_0Gp2oU6hj1/s1600/20130610180822487.tif.jpg

પ્રજ્ઞા અભિગમ અંતર્ગત વિવિધ કામગીરી પૂર્ણ કરવાનો પરિપત્ર . પ્રજ્ઞા અભિગમ અંતર્ગત વિવિધ કામગીરી પૂર્ણ કરવાનો પરિપત્ર . Reviewed by UMATIYA ATAULLA on 09:20 AM Rating: 5

Reviewed by UMATIYA ATAULLA on 05:34 PM Rating: 5
વિદ્યાસહાયક ભરતી ની બહુ અટકળસર્જાય છે ,હવે આતુરતા નો અંત આવવાના થોડાક જ કલાક બાકી છે .. આવતી કાલે અથવા સોમવારે ભરતી અંગે ની ૧૦૦ % જાહેરાત આવશે જ . Info by Bhavesh suthar
Reviewed by UMATIYA ATAULLA on 08:05 AM Rating: 5
    ગુજરાતની એકપણ પ્રાથમિક શાળાબંધ કરવામાં આવશે નહીં
- શિક્ષણ વિભાગ જીસીઆરટીમાં આજે મળેલી બેઠકમાં નિર્ણય
રાજ્યની પ્રાથમિક આશરે ૮પ૦૦ જેટલી પ્રાથમિક શાળાઓમાં ઓછી સંખ્યા હોવાથી તેને બંધ કરીને નજીકની શાળામાં ભેળવવાની તજવીજહાથ ધરવામાં આવી હતી. એકથી ત્રણ કિમીની સુધીની શાળામાં ૧૦૦થી ઓછા વિદ્યાર્થી ધરાવતી શાળાઓનેમર્જ કરવાની કાર્યવાહી હાથ ધરાઇ હતી. કેટલીક શાળાઓમાં આંગળીના ટેરવે ગણી શકાય તેટલા વિદ્યાર્થીઓ હોવાથી આવી શાળાઓને પણ બંધ કરવાની વિચારણા કરાઇ હતી. આ સંદર્ભે આજે જીસીઇઆરટીમાં પ્રાથમિક શિક્ષણ અગ્રસચિવની આગેવાનીમા મળેલી એકબેઠકમાં તમામ શાળાઓને ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે
Reviewed by UMATIYA ATAULLA on 08:02 AM Rating: 5
loading...

Reviewed by UMATIYA ATAULLA on 05:45 PM Rating: 5
loading...

Reviewed by UMATIYA ATAULLA on 06:08 PM Rating: 5

Reviewed by UMATIYA ATAULLA on 05:43 PM Rating: 5
Blogger દ્વારા સંચાલિત.